Talati Practice MCQ Part - 2
દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
દલપતરામ
ખબરદાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

ઘનતા
પ્રબળતા (Volume)
વજન
જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
જૂનાગઢ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

માનેકશા
કે.એમ.કરિઅપ્પા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP