Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

પ્રબળતા (Volume)
વજન
ઘનતા
જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કાન્ત
કલાપી
કનૈયાલાલ મુનશી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

અંકિયા
કીક્કલી
નાધિયા
મુઝરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ?

મને રસ્તામાં કિશોર મળી ગયો
રસ્તામાં મને કિશોર મળી ગયો.
મળી ગયો મને રસ્તામાં કિશોર
કિશોર મને રસ્તામાં મળી ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
8 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા ‘નારી શક્તિ એવોર્ડ’ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?

46
44
38
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP