Talati Practice MCQ Part - 2
'ઈડરિયો ગઢ’ કોની કૃતિ છે ?

ધૂમકેતુ
ગુણવંતરાય
કલાપી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

28 મીટર
34 મીટર
36 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

૨. વ. દેસાઈ
ધૂમકેતુ
ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

મઉ, મધ્યપ્રદેશ
શેષનાગ, કશમીર
વ્યાસ, હિમાંચલ
મિલામ, ઉતરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP