Talati Practice MCQ Part - 2 'ઈડરિયો ગઢ’ કોની કૃતિ છે ? કલાપી ધૂમકેતુ રમેશ પારેખ ગુણવંતરાય કલાપી ધૂમકેતુ રમેશ પારેખ ગુણવંતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર મણીશંકર ભટ્ટ બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ ઈશ્વર પેટલીકર મણીશંકર ભટ્ટ બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 4 મીટર 6 મીટર 5 મીટર 6.5 મીટર 4 મીટર 6 મીટર 5 મીટર 6.5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 6 લીટર 4 લીટર 7 લીટર 5 લીટર 6 લીટર 4 લીટર 7 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ? 25 મીટર 40 મીટર 30 મીટર 35 મીટર 25 મીટર 40 મીટર 30 મીટર 35 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ? આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP