Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

કુંતલ
કર્ણાવતી
ઉજ્જૈન
વારંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ગુણવંત શાહ
ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ટાઈપરાઈટરની શોધ કોણે કરી ?

રોન્ટજન
માર્કોની
ક્રિસ્ટોફર શોલ્સ
ડેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

8 મીટર
6 મીટર
3 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

વિજયસેન
ધર્મપાલ
લક્ષ્મણસેન
દેવપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP