ભારતનું બંધારણ (Constitution Of India)
'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ.

આમાર સોનાર બંગલા
જન ગણ મન
વંદે માતરમ્
ભારત ભાગ્યવિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રશાસિત પ્રદેશો
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
રાજ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ?

359
360
356
354

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ?

એક પણ નહીં
નાણામંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP