Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય
સૂરદાસ
વલ્લભાચાર્ય
નાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

રૂપક
અન્યોક્તિ
વિરોધાભાસ
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

મણીલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ?

રસિકલાલ પરીખ
જયંતિ દલાલ
પ્રહલાદ પારેખ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP