Talati Practice MCQ Part - 2 એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ? સિવિલ હોસ્પિટલ - અમદાવાદ લીલાવતી હોસ્પિટલ - મુંબઈ એઈમ્સ - દિલ્લી કે.ઈ.એમ. હોસ્પિટલ - મુંબઈ સિવિલ હોસ્પિટલ - અમદાવાદ લીલાવતી હોસ્પિટલ - મુંબઈ એઈમ્સ - દિલ્લી કે.ઈ.એમ. હોસ્પિટલ - મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ? 30 મીટર 36 મીટર 34 મીટર 28 મીટર 30 મીટર 36 મીટર 34 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ? ધરસેન બીજા શિલાદિત્ય પહેલા ધ્રુવસેન પહેલા ગૃહસેન બીજા ધરસેન બીજા શિલાદિત્ય પહેલા ધ્રુવસેન પહેલા ગૃહસેન બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો :– ષડાનન ષડ + આનન ષડ્ + આનન ષડા + અનન ષડ્ + અનન ષડ + આનન ષડ્ + આનન ષડા + અનન ષડ્ + અનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ? જયંતિ દલાલ રસીકલાલ પરીખ ગુણવંતરાય આચાર્ય ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ રસીકલાલ પરીખ ગુણવંતરાય આચાર્ય ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP