Talati Practice MCQ Part - 2 'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ? ભૂજંગી ઉપેન્દ્રવજા ઇન્દ્રવજ્રા ઉપજાતિ ભૂજંગી ઉપેન્દ્રવજા ઇન્દ્રવજ્રા ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. પંચમી દ્વિતીયા તૃતીયા પ્રથમા પંચમી દ્વિતીયા તૃતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ? 36 મીટર 28 મીટર 34 મીટર 30 મીટર 36 મીટર 28 મીટર 34 મીટર 30 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જામખંભાળીયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી. ધુમાડીયો બીટ્યુમીન એન્થ્રેસાઈટ લિગ્નાઈટ ધુમાડીયો બીટ્યુમીન એન્થ્રેસાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP