Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ધીરુભાઈ ઠાકર
મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

ભૂજંગી
ઉપેન્દ્રવજા
ઇન્દ્રવજ્રા
ઉપજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પંચમી
દ્વિતીયા
તૃતીયા
પ્રથમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
28 મીટર
34 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જામખંભાળીયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
પોરબંદર
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

ધુમાડીયો
બીટ્યુમીન
એન્થ્રેસાઈટ
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP