Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોળી
ધીરુભાઈ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

વિલિયમ બૅન્ટીગ
લોર્ડ વિલિંગ્ડન
લોર્ડ મૈકાલે
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

ઉમાશંકર જોશી
કવિ કાન્ત
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

35
60
45
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP