Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

3 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7
2 × 3 × 3 × 3 × 7
2 × 2 × 2 × 4 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
કાકાસાહેબ કાલેલકર
ગુણવંતરાય આચાર્ય
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

બાષ્પીભવન
રિવર્સ ઓસ્મોસીસ
ઘનીભવન
નિસ્યંદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

મોઢેરાનું સૂર્યમંદિર
રુદ્રમહાલ
તારંગાના મંદિરો
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1967
ઈ.સ. 1983
ઈ.સ. 1981
ઈ.સ. 1982

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP