Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

એહમદનગર
ઉનાવા
ઉદવાડા
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ
કીર્તિ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ?

મહેસાણા
પાટણ
આણંદ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવ્યું હતું ?

C-DAC
VIPRO
TCS
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

ચિનુ મોદી
સોમભાઈ મોદી
નરેન્દ્ર મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP