Talati Practice MCQ Part - 3 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ? ઉદવાડા ઉનાવા એહમદનગર સિદ્ધપુર ઉદવાડા ઉનાવા એહમદનગર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ? ચંદ્રવદન મહેતા શંભુપ્રસાદ જોષીપુરા પ્રિયકાન્ત પરીખ ધનવંત ઓઝા ચંદ્રવદન મહેતા શંભુપ્રસાદ જોષીપુરા પ્રિયકાન્ત પરીખ ધનવંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો : દૈવી તેજસ્વી આસુર ચમત્કારી અલૌકિક તેજસ્વી આસુર ચમત્કારી અલૌકિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ? રાય પિથોરા યશો વર્મા અજય વર્મા નરસિંહ વર્મન રાય પિથોરા યશો વર્મા અજય વર્મા નરસિંહ વર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અવરોધનો એકમ શું છે ? જૂલ કુલંબ ઓહમ વોલ્ટ જૂલ કુલંબ ઓહમ વોલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ? 72 40 200 100 72 40 200 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP