Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

એહમદનગર
ઉદવાડા
સિદ્ધપુર
ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

વડાપ્રધાન
કોઈ નહીં
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ?

50 નફો
નહીં નફો કે નહીં ખોટ
25 ખોટ
50 ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

પ્રિતમ
પ્રેમાનંદ
વલ્લભ મેવાડો
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

ગાયરોસ્કોપ
સિસ્મોમીટર
મેનોમીટર
ઓડિયોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી’ કયા આવેલી છે ?

અમદાવાદ
વડોદરા
ગાંધીનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP