Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉનાવા
સિદ્ધપુર
ઉદવાડા
એહમદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ભવિષ્યકૃદંત
વર્તમાન કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
10000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર 6 મહિને ઉમેરવું)

11238
11236
11338
11336

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP