Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર
ગોપનું મંદિર
રુદ્રમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો ?

રેવતગિરિ
સુરત સંગ્રામ
કાન્હદડે પ્રબંધ
રણમણ ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2011
ઈ.સ. 2003
ઈ.સ. 2005
ઈ.સ. 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘યૌવન' કોની રચના છે ?

રણછોડદાસ ઝવેરી
મગનલાલ શેઠ
અંબાલાલ પટેલ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

ખેડા
બારડોલી
ચંપારણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?