Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ? ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? સ્વામી વિવેકાનંદ શ્રીમતી એની બેસન્ટ મહર્ષિ અરવિંદ નારાયણ ગુરુ સ્વામી વિવેકાનંદ શ્રીમતી એની બેસન્ટ મહર્ષિ અરવિંદ નારાયણ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– અભ્યર્થના અભી + અર્યના અભિ + અર્થના અભ્ય + અર્થના અભ્યર + અર્યના અભી + અર્યના અભિ + અર્થના અભ્ય + અર્થના અભ્યર + અર્યના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ માં વેચવી જોઈએ. 600 660 720 120 600 660 720 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? તાપી નર્મદા અરવલ્લી ડાંગ તાપી નર્મદા અરવલ્લી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આસવ’ કોની કૃતિ છે ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP