Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

ડાયનેમોમીટર
બેરોમીટર
ગેલ્વેનોમીટર
એમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1967
ઈ.સ. 1981
ઈ.સ. 1982
ઈ.સ. 1983

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

દરિયાપુર
ઢાલગરવાડ
આસ્ટોડિયા
માણેકચોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રાજિયા' કયા કવિની કૃતિ છે ?

બાપુ સાહેબ ગાયકવાડ
શામળ ભટ્ટ
પ્રિતમ
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP