Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

મેહમૂદ બેગડા
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
અહમદ શાહ
દાઉદખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

ચિનુ મોદી
લાભશંકર ઠાકર
રમેશ પારેખ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મેગ્નેલિયમ કઈ બે ધાતુઓની મિશ્રધાત છે ?

એલ્યુમિનિયમ અને લેડ
એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ
મેગ્નેશિયમ અને લેડ
એલ્યુમિનિયમ અને કોપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

અરવલ્લી
બનાસકાંઠા
સાબરકાંઠા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP