Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

દાઉદખાન
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
મેહમૂદ બેગડા
અહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

વલી ગુજરાતી
અમૃત ઘાયલ
શૂન્ય પાલનપુરી
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

20 લી.
19.8 લી.
10 લી.
40 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

સંયોજક
વિભક્તિ
અનુગ
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP