Talati Practice MCQ Part - 3 અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદખાન કુતુબુદ્દીન મોહમ્મદ શાહ મેહમૂદ બેગડા અહમદ શાહ દાઉદખાન કુતુબુદ્દીન મોહમ્મદ શાહ મેહમૂદ બેગડા અહમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The quality ___ the mangoes was not good. of with by is of with by is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ? વલી ગુજરાતી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી બાલશંકર કંથારિયા વલી ગુજરાતી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ? 20 લી. 19.8 લી. 10 લી. 40 લી. 20 લી. 19.8 લી. 10 લી. 40 લી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ? ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ? સંયોજક વિભક્તિ અનુગ નામયોગી સંયોજક વિભક્તિ અનુગ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP