Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

સ્ત્રગ્ધરા
શાર્દૂલવિક્રીડિત
હરિગીત
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
અગિયારમી સદી
તેરમી સદી
બારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓમાં રાહુલને 11મું સ્થાન મળ્યું, તથા તે નીચેથી 47માં સ્થાન પર છે. ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી. એક વિધાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?

62
60
59
61

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP