Talati Practice MCQ Part - 3
તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ?

સાબરકાંઠા
આણંદ
પાટણ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સ્નેહરશ્મિ
ઉશનસ
સુન્દરમ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
માહિતી અધુરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

રસાકર્ષણ
આપેલ પૈકી એક પણ નહીં
શ્વસન
પ્રકાશસંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે ?

મુન્ડી
નકશો
સ્કેલ
એટલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP