Talati Practice MCQ Part - 2
હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
પાણી
ક્લોરોફિલ
સૂર્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ
ચોલ વંશ
ચેર વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP