Talati Practice MCQ Part - 2
‘વિરહ માધુરી’ કોનો કાવ્ય સંગ્રહ છે.

ધૂમકેતુ
દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 20% પાણીવાળું દૂધ મળે ?

25 લિટર
20 લિટર
15 લિટર
10 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
ધીરજના ફળ મીઠા
સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ?

પ્રહલાદ પારેખ
ચં.ચી.મહેતા
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP