Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

તેરમી સદી
અગિયારમી સદી
બારમી સદી
દસમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

એન. ગોપાલસ્વામી આયંગર
એ.ડી. ગોરવાલા
સરદાર પટેલ
બી.આર. આબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો :– નિરંતર

દ્વન્દ્વ
કર્મધારય
અવ્યયીભાવ
ષષ્ઠી તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ?

પાકિસ્તાન
અફઘાનિસ્તાન
ઈરાક
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP