Talati Practice MCQ Part - 2
ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા
યુનીયન બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-D
વિટામિન-A
વિટામિન-B
વિટામિન-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

બીજા
પાંચમો
ત્રીજો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ધીરુભાઈ ઠાકર
રાજેશ વ્યાસ
ત્રિભુવન ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP