Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

મરીઝ
અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

બોટાદકર
કાકા કાલેલકર
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP