Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

બરકત વિરાણી
અમૃત ‘ઘાયલ’
મરીઝ
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

નિરંજના
સરસ્વતી
ૠજુપાલિકા
સરયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
રોમન
ઈન્ડો-આર્યન
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ?

જન ગણ મન
ઈન્કલાબ
સરફરોશી કી તમન્ના
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP