Talati Practice MCQ Part - 3 'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી મરીઝ આદિલ ‘મસ્યુરી' અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી મરીઝ આદિલ ‘મસ્યુરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ? જવાહરલાલ નહેરુ પી.વી. નરસિંહરાવ ચૌધરીચરણ સિંહ આપેલ પૈકી એક પણ નહીં જવાહરલાલ નહેરુ પી.વી. નરસિંહરાવ ચૌધરીચરણ સિંહ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 3, 10, 24, 45, ___ 71 72 70 73 71 72 70 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્ક્રોગ્રાફ એરોપ્લેન થર્મોમીટર ટ્રાન્સફોર્મર કેસ્ક્રોગ્રાફ એરોપ્લેન થર્મોમીટર ટ્રાન્સફોર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલ પૈકી ‘વિશેષણ’ દર્શાવતો શબ્દ જણાવો. કાળો અમદાવાદ તેઓ સૈન્ય કાળો અમદાવાદ તેઓ સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ? વલી ગુજરાતી શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ બાલશંકર કંથારિયા વલી ગુજરાતી શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP