Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

મરીઝ
આદિલ ‘મસ્યુરી'
અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

નંદ સામવેદી
જળ
તપસ્વી સારસ્વત
આર્યપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

બરકત વિરાણી
બ. ક. ઠાકોર
હરીન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી તે જણાવો.

ધુરંધર
ત્રણેય સાચા
હળધર
યોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP