Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
મરીઝ
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

જવાહરલાલ નહેરુ
પી.વી. નરસિંહરાવ
ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

કેસ્ક્રોગ્રાફ
એરોપ્લેન
થર્મોમીટર
ટ્રાન્સફોર્મર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

વલી ગુજરાતી
શૂન્ય પાલનપુરી
અમૃત ઘાયલ
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP