Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

રાજસ્થાન
ઓડિશા
મહારાષ્ટ્ર
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ
માનેકશા
કે.એમ.કરિઅપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વિરુદ્ધાર્થી શબ્દ આપો : ખપ

બિનઉપયોગી
બિનજરૂરી
ઉપયોગી
અનુપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે.

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP