Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ?

મહીસાગર
અરવલ્લી
બોટાદ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

4 લીટર
7 લીટર
5 લીટર
6 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ધરતીનું લૂણ’ કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
સ્વામી આનંદ
મનુભાઈ પંચોળી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી ?

મૌર્ય
કુષાણ
બેક્ટેરિયન ગ્રીક
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP