Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
મધુસૂદન ઠાકર
રાજેન્દ્ર શુકલ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

ઉટકમંડ
મસુરી
દહેરાદૂન
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ?

ચતુર્થી
પંચમી
તૃતીયા
દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP