Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો :– નિરંતર

દ્વન્દ્વ
અવ્યયીભાવ
કર્મધારય
ષષ્ઠી તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
ભરતમુનિ
કાલિદાસ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બિલ્વ મંગલ’ કોની કૃતિ છે ?

કાન્ત
કાકા સાહેબ કાલેલકર
કલાપી
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP