Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
બ.ક.ઠાકોર
રાજેન્દ્ર શાહ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
ધીરજના ફળ મીઠા
સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દની વિભક્તિની ઓળખાવો :– કુપળોથી વન પલપલિ

તૃતીયા
દ્વિતીય
આઠમી
પંચમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 એપ્રિલ, 1919
13 મે, 1919
13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP