Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
જ્યોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
નંદશંકર મહેતા
ચુનીલાલ શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

3%
5%
10%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે.

ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP