Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

ભોળાભાઈ પટેલ
વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

કાકા કાલેલકર
હરીન્દ્ર દવે
જયંતિ દલાલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાચી જોડણીવાળો શબ્દ આપો.

કવિયિત્રિ
આશીર્વાદ
સામાજીક
ઝિંદાદિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP