Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
ભોળાભાઈ પટેલ
વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?

મીનાબેન 36, રીટા 13, ગીતા 11
મીનાબેન 40, રીટા 18, ગીતા 16
મીનાબેન 38, રીટા 14, ગીતા 10
મીનાબેન 40, રીટા 16, ગીતા 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

35
45
50
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP