Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

તેરમી સદી
બારમી સદી
અગિયારમી સદી
દસમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

અધઞ + કાપ = અધ:કાય
નિસ્ + શબ્દ = નિશબ્દ
દુસ્ + કાળ
ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
ચરક
સુશ્રુત
વાગ્ભાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે?

જાંબલી
પીળો
વાદળી
લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP