Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ? તેરમી સદી બારમી સદી અગિયારમી સદી દસમી સદી તેરમી સદી બારમી સદી અગિયારમી સદી દસમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? અધઞ + કાપ = અધ:કાય નિસ્ + શબ્દ = નિશબ્દ દુસ્ + કાળ ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર અધઞ + કાપ = અધ:કાય નિસ્ + શબ્દ = નિશબ્દ દુસ્ + કાળ ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નિઝર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ ભરૂચ છોટાઉદેપુર તાપી પંચમહાલ ભરૂચ છોટાઉદેપુર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ? નાગાર્જુન ચરક સુશ્રુત વાગ્ભાટ નાગાર્જુન ચરક સુશ્રુત વાગ્ભાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Kusums father was ___ london last month. gone in from had gone in from had ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે? જાંબલી પીળો વાદળી લાલ જાંબલી પીળો વાદળી લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP