Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

બારમી સદી
દસમી સદી
અગિયારમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ?

નવસારી
આણંદ
લુણેજ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

નાનાલાલ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
બંસી વર્મા
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?

યશોદા
મહામાયા
જમેલી
ત્રિશાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP