Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

અગિયારમી સદી
દસમી સદી
તેરમી સદી
બારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

સરદાર પટેલ
શાંતિલાલ ઝવેરી
ભુલાભાઈ દેસાઈ
એચ. એમ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

બીજા
પાંચમો
ત્રીજો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP