Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
બારમી સદી
અગિયારમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બ્રાઉઝરમાં કોઈ ટેબને બંધ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે ?

Ctrl + Y
Ctrl + W
Ctrl + T
Ctrl + A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP