Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
મહાકવિ ભાસ
કાલિદાસ
કવિ ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

45
60
50
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો.

રૂા. 800
રૂા. 700
રૂા. 900
રૂા. 600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ટાઈપરાઈટરની શોધ કોણે કરી ?

ક્રિસ્ટોફર શોલ્સ
માર્કોની
રોન્ટજન
ડેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી.

બારડોલી સત્યાગ્રહ
અસહકાર આંદોલન
બોરસદ સત્યાગ્રહ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP