Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
મહાકવિ ભાસ
કાલિદાસ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
પાટણ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએમાઈડ
ઝીંક ફોસ્ફાઈડ
ટેફલોન
રોલ્ડ ગોલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP