Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1981
ઈ.સ. 1982
ઈ.સ. 1983
ઈ.સ. 1967

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

ઉમાશંકર જોશી
નરસિંહરાવ દિવેટિયા
પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ?

અજય વર્મા
રાય પિથોરા
નરસિંહ વર્મન
યશો વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP