Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ
સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વાગ + આદાન
વા + આગ્દાન
વાક્ + દાન
વાગ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

આદિલ મનસૂરી
સુરેશ જોષી
રાવજી પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પાડવલેની ગુફા
ધારાપુરી
મોન્ટપેરીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP