Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ? પાટણ અમદાવાદ કચ્છ ચાંપાનેર પાટણ અમદાવાદ કચ્છ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર વડોદરા અમદાવાદ ગાંધીનગર જામનગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ? અખો પ્રેમાનંદ વલ્લભ મેવાડો પ્રિતમ અખો પ્રેમાનંદ વલ્લભ મેવાડો પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? શ્રીમંત ભિખારી કંજૂસ લોભી શ્રીમંત ભિખારી કંજૂસ લોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ? ઉદવાડા સિદ્ધપુર ઉનાવા એહમદનગર ઉદવાડા સિદ્ધપુર ઉનાવા એહમદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP