Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
ર.વ. દેસાઈ
નરસિંહરાવ દિવેટિયા
મણીશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

સુધન્વાખ્યાન
અભિમન્યુ આખ્યાન
નળાખ્યાન
કુંવરબાઈનું મામેરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ?

સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
આપેલ પૈકી એક પણ નહીં
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સાપે છછુંદર ગળવું – અર્થ આપો.

અડધું કામ થયા પછી પસ્તાવું
મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય
શિકાર કર્યા બાદ અસંતોષ થવો
ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP