Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ
નરસિંહરાવ દિવેટિયા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

પરિત્રાણ
અંતિમ અધ્યાય
ગૃહરાણ્ય
અઢારસો સત્તાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ?

સમયવાચક
નિશ્ચયવાચક
નકારવાચક
રીતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

મહેસાણા
પાટણ
તાપી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક્સેલમાં રો એટલે ___

લંબચોરસ ખાનું
આપેલ પૈકી એક પણ નહીં
ઊભા સ્તંભ
આડી હરોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP