Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ખબરદાર
ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

અમૃત ‘ઘાયલ’
મરીઝ
બરકત વિરાણી
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

દયારામ
નરસિંહ મહેતા
અખો
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
પ્રેમાનંદ
નાનાલાલ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP