Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
ઉશનસ
સુન્દરમ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉનાવા
એહમદનગર
ઉદવાડા
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ?

200
100
40
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

ઘૂંટણ
ગળુ
યકૃત
આંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP