Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બેચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
સાબરકાંઠા
અરવલ્લી
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
બારડોલી
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
મેહમૂદ બેગડા
દાઉદખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

કાવેરી
સરસ્વતી
સતલુજ
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ?

પશુ-પંખી
શિકાર
નૃત્ય
રમકડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP