Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
રમેશ પારેખ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

લોભી
ભિખારી
કંજૂસ
શ્રીમંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

નરેન્દ્ર મોદી
મનહર મોદી
ચિનુ મોદી
સોમભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

ઉપમા
સજીવારોપણ
દ્રષ્ટાંત
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ - થાને
દિલ્લી - અમદાવાદ
દિલ્લી - મુંબઈ
મુંબઈ - પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP