Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

લાભશંકર ઠાકર
રમેશ પારેખ
પન્નાલાલ પટેલ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

એહમદનગર
સિદ્ધપુર
ઉનાવા
ઉદવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ
વલ્લભભાઈ પટેલ
બલદેવસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
Change the voice: When did you get the prize ?

When was the prize get by you?
When was the prize getting by you?
When were the prize got by you?
When was the prize got by you?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP