Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રમેશ પારેખ ચિનુ મોદી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રમેશ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? લોભી ભિખારી કંજૂસ શ્રીમંત લોભી ભિખારી કંજૂસ શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે? નરેન્દ્ર મોદી મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો : દૈવી અલૌકિક તેજસ્વી આસુર ચમત્કારી અલૌકિક તેજસ્વી આસુર ચમત્કારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ? ઉપમા સજીવારોપણ દ્રષ્ટાંત સ્વભાવોક્તિ ઉપમા સજીવારોપણ દ્રષ્ટાંત સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ - થાને દિલ્લી - અમદાવાદ દિલ્લી - મુંબઈ મુંબઈ - પુણે મુંબઈ - થાને દિલ્લી - અમદાવાદ દિલ્લી - મુંબઈ મુંબઈ - પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP