Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? રમેશ પારેખ ચિનુ મોદી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ રમેશ પારેખ ચિનુ મોદી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું પરીણામ આવે ? 989 889 999 899 989 889 999 899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ? ચરોતર કાનમ વાગડ વાકળ ચરોતર કાનમ વાગડ વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય. 4 6 3 2 4 6 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ? 6/3 મિનિટ 8 મિનિટ 6 મિનિટ 1/3 મિનિટ 6/3 મિનિટ 8 મિનિટ 6 મિનિટ 1/3 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 MS-Wordના મેનુબારમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 5 9 11 7 5 9 11 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP