Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

ચિનુ મોદી
લાભશંકર ઠાકર
રમેશ પારેખ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

અઢારસો સત્તાવન
અંતિમ અધ્યાય
ગૃહરાણ્ય
પરિત્રાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

મૈત્રકો
ચાવડાઓ
વાઘેલાઓ
સોલંકીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ?

21 દિવસ
14 દિવસ
20 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

વિનોદ જોશી
રાજેન્દ્ર શુક્લ
હર્ષ બ્રહ્મભટ્ટ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગંગા સરોવર’ કયાં જિલ્લામાં આવેલું છે ?

ડાંગ
સાબરકાંઠા
બનાસકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP