Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? ચિનુ મોદી લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ચિનુ મોદી લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ? અઢારસો સત્તાવન અંતિમ અધ્યાય ગૃહરાણ્ય પરિત્રાણ અઢારસો સત્તાવન અંતિમ અધ્યાય ગૃહરાણ્ય પરિત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો. મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ? 21 દિવસ 14 દિવસ 20 દિવસ 15 દિવસ 21 દિવસ 14 દિવસ 20 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ગંગા સરોવર’ કયાં જિલ્લામાં આવેલું છે ? ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP