Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સ્વામી આનંદ
સુરેશ જોષી
ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરલ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી ?

સરસગીતા
ગુરુ મહિમા
જ્ઞાન ગીતા
શિવપુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

ઉપમા
સજીવારોપણ
સ્વભાવોક્તિ
દ્રષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો.

અત્યાનુપ્રાસ
ઉપમા
વર્ણાનુપ્રાસ
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP