Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? લાભશંકર ઠાકર સ્વામી આનંદ સુરેશ જોષી ગૌરીશંકર જોષી લાભશંકર ઠાકર સ્વામી આનંદ સુરેશ જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો : ‘અશ્વ’ તોખાર અજ ગદર્ભ ખર તોખાર અજ ગદર્ભ ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વિરુદ્ધાર્થી શબ્દ આપો :– તાણો કાંતણ દોરો સૂતર વાણો કાંતણ દોરો સૂતર વાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ? માનવ અધિકાર બાળ મજૂરી સાક્ષરતા મહિલા સુરક્ષા માનવ અધિકાર બાળ મજૂરી સાક્ષરતા મહિલા સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? ગુણવંત આચાર્ય જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે 9600 10000 8000 9680 9600 10000 8000 9680 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP