Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સુરેશ જોષી
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

નામયોગી
સંયોજક
અનુગ
વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ?

વાગડ
ચરોતર
કાનમ
વાકળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

નરસિંહ મહેતા
દયારામ
મીરાંબાઈ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે

9600
9680
10000
8000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP