Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? ગૌરીશંકર જોષી સ્વામી આનંદ સુરેશ જોષી લાભશંકર ઠાકર ગૌરીશંકર જોષી સ્વામી આનંદ સુરેશ જોષી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 154 અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પાવર પોઈન્ટમાં "MOVIES AND SOUND" ક્યા મેનુમાં છે ? FILE EDIT FORMAT INSERT FILE EDIT FORMAT INSERT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા શહેરમાં દૂધિયું–છાસિયું–તેલિયું તળાવ આવેલ છે ? ચાંપાનેર પાવાગઢ બોડેલી જૂનાગઢ ચાંપાનેર પાવાગઢ બોડેલી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? સુરેશ દલાલ જયંત પાઠક મકરંદ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક મકરંદ દવે હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ? 25 ખોટ નહીં નફો કે નહીં ખોટ 50 નફો 50 ખોટ 25 ખોટ નહીં નફો કે નહીં ખોટ 50 નફો 50 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP