Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

ગૌરીશંકર જોષી
સુરેશ જોષી
લાભશંકર ઠાકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

દેવપ્રયાગ
કર્ણપ્રયાગ
રૂદ્રપ્રયાગ
ઋષિકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
મેહમૂદ બેગડા
દાઉદખાન
અહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP