Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

લાભશંકર ઠાકર
સુરેશ જોષી
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : “છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું”

છાયા ગંધર્વને પ્રેમ કરશે
શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી
છાયા ગંધર્વને પ્રેમ કરે છે
છાયા ગંધર્વના પ્રેમમાં પડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ડ્રમ
ફેલેટબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP