Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

લાભશંકર ઠાકર
સ્વામી આનંદ
સુરેશ જોષી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

માનવ અધિકાર
બાળ મજૂરી
સાક્ષરતા
મહિલા સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
ચંદ્રવદન મહેતા
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે

9600
10000
8000
9680

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP