Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર
સ્વામી આનંદ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ?

45
60
40
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

જીઓગ્રાફી
ટોપોગ્રાફી
મેટલર્જી
જીઓલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP