Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
ભોળાભાઈ પટેલ
રાજેન્દ્ર શુકલા
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

નર્મદ
ઉમાશંકર જોશી
સુરસિંહજી ગોહિલ
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

ગેલ્વેનોમીટર
એમીટર
બેરોમીટર
ડાયનેમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP