Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

ભક્તિ આંદોલન
જ્ઞાન આંદોલન
દર્શન આંદોલન
ધર્મ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

પ્રેમાનંદ
ગિરિધર
નાનાલાલ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે.

જીવનસાથી
પુસ્તકો
રોજગાર
સમાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ?

7 જુલાઈ
10 જુલાઈ
2 જુલાઈ
5 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP