Talati Practice MCQ Part - 3 પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ? રિવર્સ ઓસ્મોસીસ નિસ્યંદન બાષ્પીભવન ઘનીભવન રિવર્સ ઓસ્મોસીસ નિસ્યંદન બાષ્પીભવન ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા સ્થળે ‘રેયોન ઉદ્યોગ’ વિકસ્યો છે ? સાવરકુંડલા વેરાવળ ખંભાત મહુવા સાવરકુંડલા વેરાવળ ખંભાત મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? ચાલુક્ય મુઘલ ઈન્ડો-આર્યન રોમન ચાલુક્ય મુઘલ ઈન્ડો-આર્યન રોમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ? હાઈગ્રોમીટર વર્ષામાપક બેરોમીટર એનિમોમીટર હાઈગ્રોમીટર વર્ષામાપક બેરોમીટર એનિમોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ? 25 ખોટ 50 નફો નહીં નફો કે નહીં ખોટ 50 ખોટ 25 ખોટ 50 નફો નહીં નફો કે નહીં ખોટ 50 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP