Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

બાષ્પીભવન
ઘનીભવન
નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

ચિનુ મોદી
નરેન્દ્ર મોદી
સોમભાઈ મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
ભાવનગર
કચ્છ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

ધરાસણા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અસીમ
અપાર
અનંત
અનાદિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP