Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

ઘનીભવન
નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ?

ભરૂચ
અંકલેશ્વર
પોપણી
લુણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
હરીન્દ્ર દવે
રસિકલાલ પરીખ
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP