Talati Practice MCQ Part - 3 કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ? બંસીધર શુકલ હરિશંકર દવે રાધે શ્યામ શર્મા સુંદરજી બેટાઈ બંસીધર શુકલ હરિશંકર દવે રાધે શ્યામ શર્મા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ? ધર્મ આંદોલન જ્ઞાન આંદોલન દર્શન આંદોલન ભક્તિ આંદોલન ધર્મ આંદોલન જ્ઞાન આંદોલન દર્શન આંદોલન ભક્તિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ માં વેચવી જોઈએ. 120 720 600 660 120 720 600 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સીનેબારનું રાસાયણિક સુત્ર શું છે ? C4O HgS PbS MgSO4 C4O HgS PbS MgSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં પુર્વરાગ આપેલ બંને અમૃતા આપેલ પૈકી એક પણ નહીં પુર્વરાગ આપેલ બંને અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા સુરત તાપી ભરૂચ નર્મદા સુરત તાપી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP