Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

બંસીધર શુકલ
હરિશંકર દવે
રાધે શ્યામ શર્મા
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

ધર્મ આંદોલન
જ્ઞાન આંદોલન
દર્શન આંદોલન
ભક્તિ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
પુર્વરાગ
આપેલ બંને
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

નર્મદા
સુરત
તાપી
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP