Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

સુંદરજી બેટાઈ
હરિશંકર દવે
બંસીધર શુકલ
રાધે શ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

19.6 લિટર
20 લિટર
60 લિટર
40 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મમ્મીને કાજુ કેવા ભાવે છે !
મારું મન આનંદમાં હતું.
મારું મન શોકમા ન હતું.
કોને કેદમાં લઈ જાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઝફરખાન’ કોના સૂબો હતા ?

તાતારખાન
નાસુદ્દીન મહંમદ તઘલક
અલાઉદ્દીન ખિલજી
ગ્યાસુદી તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP