Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

જળ
આર્યપુત્ર
તપસ્વી સારસ્વત
નંદ સામવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

નર્મદા
અરવલ્લી
ડાંગ
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
મિલ મજુર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP