Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

આર્યપુત્ર
નંદ સામવેદી
જળ
તપસ્વી સારસ્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

સાહિલ ભાર્ગવ
સુધીર ભાર્ગવ
શશાંક મનોહર
સુનિલ ભાર્ગવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ?

દાહોદ
ડાંગ
પાટણ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

કર્ણપ્રયાગ
રૂદ્રપ્રયાગ
દેવપ્રયાગ
ઋષિકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP