Talati Practice MCQ Part - 3 ‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ? આસ્ટોડિયા દરિયાપુર માણેકચોક ઢાલગરવાડ આસ્ટોડિયા દરિયાપુર માણેકચોક ઢાલગરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ? સાહિલ ભાર્ગવ શશાંક મનોહર સુનિલ ભાર્ગવ સુધીર ભાર્ગવ સાહિલ ભાર્ગવ શશાંક મનોહર સુનિલ ભાર્ગવ સુધીર ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય કેલેન્ડરનો અંતિમ માસ નીચેનામાંથી કયો છે ? ચૈત્ર ફાગણ આસો કારતક ચૈત્ર ફાગણ આસો કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો. ટૂંકી વાર્તા નવલકથા નાટ્ય કાવ્ય ટૂંકી વાર્તા નવલકથા નાટ્ય કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક ખુરશી રૂપિયા 760 માં ખરીદીને 950 માં વેચતા કેટલા % નફો થાય ? 90% 60% 50% 25% 90% 60% 50% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP