Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

દરિયાપુર
આસ્ટોડિયા
માણેકચોક
ઢાલગરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ?

બારણે ટકોરા
દિપનિર્વાણ
અમૃતા
વળામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો :– મહાબાહુ

દ્વંદ્વ
મધ્યમપદલોપી
એક પણ નહીં
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP