Talati Practice MCQ Part - 3 ‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ? ઢાલગરવાડ માણેકચોક દરિયાપુર આસ્ટોડિયા ઢાલગરવાડ માણેકચોક દરિયાપુર આસ્ટોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ? લાલપીળા થવું – ખુબ જ હસવું રાવ કરવી – પ્રસંશા કરવી વિસ્મૃતિ થવી – યાદ કરવું બીડુ ઝડપવું – પડકાર ઝીલવો લાલપીળા થવું – ખુબ જ હસવું રાવ કરવી – પ્રસંશા કરવી વિસ્મૃતિ થવી – યાદ કરવું બીડુ ઝડપવું – પડકાર ઝીલવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– વાગ્દાન વાક્ + દાન વાગ + દાન વાગ + આદાન વા + આગ્દાન વાક્ + દાન વાગ + દાન વાગ + આદાન વા + આગ્દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 8 સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ કેટલું થશે ? 220π 330π 312π 512π 220π 330π 312π 512π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર બોટાદકર ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP