Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

ઢાલગરવાડ
માણેકચોક
દરિયાપુર
આસ્ટોડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ?

લાલપીળા થવું – ખુબ જ હસવું
રાવ કરવી – પ્રસંશા કરવી
વિસ્મૃતિ થવી – યાદ કરવું
બીડુ ઝડપવું – પડકાર ઝીલવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વાક્ + દાન
વાગ + દાન
વાગ + આદાન
વા + આગ્દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP