Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

આસ્ટોડિયા
દરિયાપુર
ઢાલગરવાડ
માણેકચોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વ્યાકરણના મૂળ રચયિતા ___ છે.

દલપતરામ
હેમચંદ્રચાર્ય
પાણિનિ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

કર્ણદેવ
સિધ્ધરાજ
ભીમદેવ પ્રથમ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી - અમદાવાદ
મુંબઈ - થાને
દિલ્લી - મુંબઈ
મુંબઈ - પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મેરે તો ગિરધર ગોપાલ
મુખડાની માયા લાગી
મને ચારક રાખોજી
માધવ ક્યાય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP