Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન આનંદમાં હતું.
મારું મન શોકમા ન હતું.
કોને કેદમાં લઈ જાય છે ?
મમ્મીને કાજુ કેવા ભાવે છે !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

વનરાજ
સિંકદર
સિદ્ધરાજ જયસિંહ
જાદી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

નામયોગી
સંયોજક
અનુગ
વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

સ્વભાવોક્તિ
સજીવારોપણ
દ્રષ્ટાંત
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP