Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન આનંદમાં હતું.
કોને કેદમાં લઈ જાય છે ?
મમ્મીને કાજુ કેવા ભાવે છે !
મારું મન શોકમા ન હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાની જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ?

વ્યક્તિવાચાક
ભાવવાચક
જાતિવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP