Talati Practice MCQ Part - 3 શંખેશ્વર કયા ધર્મનું તીર્થ સ્થાન છે ? શીખ પારસી બૌદ્ધ જૈન શીખ પારસી બૌદ્ધ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયો શબ્દ દ્વિરુક્ત નથી ? ટપટપ શાકબાક માંડ માંડ ગરમાગરમ ટપટપ શાકબાક માંડ માંડ ગરમાગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? હૈદરાબાદ કરાંચી અલાહાબાદ આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ કરાંચી અલાહાબાદ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ? 9 6 3 4 9 6 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? ગૌરીશંકર જોષી સુરેશ જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર ગૌરીશંકર જોષી સુરેશ જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP