Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વાગ + આદાન
વાક્ + દાન
વાગ + દાન
વા + આગ્દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કરાંચી
હૈદરાબાદ
અલાહાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

અખો
નર્મદ
અસાઈત ઠાકર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્રકારની જમીનમાં લોહતત્ત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે ?

રેતાળ
પડખાઉ
કાળી
રાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

10 લી.
20 લી.
40 લી.
19.8 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP