Talati Practice MCQ Part - 3 સ્વરાજ પક્ષની સ્થાપના કયારે કરવામાં આવી હતી ? ઈ.સ. 1922 ઈ.સ. 1923 ઈ.સ. 1933 ઈ.સ. 1921 ઈ.સ. 1922 ઈ.સ. 1923 ઈ.સ. 1933 ઈ.સ. 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ? સિદ્ધરાજ જયસિંહ સિંકદર જાદી રાણા વનરાજ સિદ્ધરાજ જયસિંહ સિંકદર જાદી રાણા વનરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ? કોરોના ઉલ્કા પ્લાઝમા સીરીસ કોરોના ઉલ્કા પ્લાઝમા સીરીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ? 40 72 100 200 40 72 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. સાપેક્ષ અનિશ્ચિત પુરુષવાચક સ્વવાચક સાપેક્ષ અનિશ્ચિત પુરુષવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ? પ્રકાશસંશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં શ્વસન રસાકર્ષણ પ્રકાશસંશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં શ્વસન રસાકર્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP