Talati Practice MCQ Part - 3 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રસિદ્ધ હતા ? છપ્પા પદ હાઈકુ સોનેટ છપ્પા પદ હાઈકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. દસ છ ચાર આઠ દસ છ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત રૂપક ઉપમા અપહ્યુતિ સજીવારોપણ રૂપક ઉપમા અપહ્યુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ? માહિતી અધુરી છે. દક્ષિણ પશ્ચિમ ઉત્તર માહિતી અધુરી છે. દક્ષિણ પશ્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? સુરેશ દલાલ મણીશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ર.વ. દેસાઈ સુરેશ દલાલ મણીશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP