Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

બધા સાચા
અલ્લાબેલી
આપઘાત
અખોવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ?

સવિતા મહેતા
માનસી મહેતા
મંજુ મહેતા
કિરણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો ?

રણમણ ચરિત
કાન્હદડે પ્રબંધ
રેવતગિરિ
સુરત સંગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।।
ભાવસિંહજી - ।
તખતસિંહજી
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP