Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
જવાહરલાલ નહેરુ
આપેલ પૈકી એક પણ નહીં
ચૌધરીચરણ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

બારડોલી સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–48
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47
અનુચ્છેદ–45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

ઈશ્વર પેટલીકર
સુંદરમ
કલાપી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP