Talati Practice MCQ Part - 3
‘લોકપાલ’ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

ગજેન્દ્ર ગડકર
નાથપાઈ
હરિલાલ જે. કનિયા
એલ. એમ. સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સ્નેહરશ્મિ
ઉશનસ
ઉમાશંકર જોશી
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

સ્નેહરશ્મિ
સત્યમ
દર્શક
સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP