ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? આપેલ તમામ બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા કેશવાનંદ ભારતી આપેલ તમામ બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા કેશવાનંદ ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 354 352 350 353 354 352 350 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? 20 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? પ્રધાન મંત્રી નાણાં મંત્રી કાયદા મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી નાણાં મંત્રી કાયદા મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP