Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
ગુણવંતરાય આચાર્ય
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1196
1995
1399
1299

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

બંસીધર શુકલ
સુંદરજી બેટાઈ
રાધે શ્યામ શર્મા
હરિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ?

15 દિવસ
14 દિવસ
20 દિવસ
21 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP