Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
ગુણવંતરાય આચાર્ય
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિદ્ધરાજ જયસિંહ
જાદી રાણા
વનરાજ
સિંકદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વા + આગ્દાન
વાક્ + દાન
વાગ + આદાન
વાગ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”

મગ વાવવા
મોઢામાં મગ રાખવા
મૂંગા રહેવું
બરણીમાં મગ ભરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP