Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

શાંત
જોયું
વિદ્યાર્થીઓ
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન આનંદમાં હતું.
મારું મન શોકમા ન હતું.
કોને કેદમાં લઈ જાય છે ?
મમ્મીને કાજુ કેવા ભાવે છે !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
રસિકલાલ પરીખ
હરીન્દ્ર દવે
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP